ગ્રહોનાં કુપ્રભાવને દુર કરવાનો આ રહ્યો સસ્તો ઉપાય!
ગ્રહોનાં અશુભ પ્રભાવથી બચવા માટે મંત્ર પાઠ,હવન,ધ્યાન અને ઉપાયો સંબંધી રત્નોનો ઉપયોગ કરવામાં આવે છે.આમાં અત્યંત મુલ્યવાન એવાં રત્નો ઘણીવાર સામાન્ય માણસની પહોંચની બહાર હોય છે.આ માટે આવામાં લોકોએ વૃક્ષોની જડને ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે.માનવામાં આવે છે કે આ રત્નોથી પણ વધારે અસરકારક માનવામાં આવે છે.
આપણાં ત્યાં ઋષિ-મુનિઓ દ્વારા સંબંધિત વ્યાખ્યા જ્યોતિષ અને વાસ્તુ સંબંધી ગ્રંથોમાં વિસ્તારથી કરવામાં આવે છે.જ્યોતિષ ગ્રંથોનાં અનુસાર,આપણાં સૌરઊર્જાનાં વિભિન્ન ગ્રહોનો અલગ-અલગ પ્રકારનાં વૃક્ષોનું આધિપત્ય છે.જે વૃક્ષ ઊંચા અને મજબુત તથા કઠણ હોય તેના પર સૂર્યનો વિશેષ અધિકાર હોય છે.દુધ વાળાં વૃક્ષો પર ચંદ્રનો પ્રભાવ હોય છે
લત્તાં, વલ્લી વગેરે પર ચંદ્ર અને શુક્રનો અધિકાર હોય છે.કાંટાળાં છોડ પર રાહુ અને કેતુનો વિશેષ અધિકાર છે.જે વૃક્ષોમં વિશેષ રસ નાં હોય,નબળાં અને દેખવામાં અપ્રિય હોય અને સુકાયેલાં હોય તે વૃક્ષો પર શનિનો અધિકાર હોય છે.દરેક ફળવાળાં વૃક્ષો પર બૃહસ્પતિ, ફળ વગરનાં વૃક્ષો પર બુધ અને ફળ, પુષ્પ ચિકણાં વૃક્ષો પર શુક્રનો અધિકાર હોય છે.ઔષધીય જડીબુટ્ટીમાં સ્વામી ચંદ્રમા છે.આયુર્વેદિક ચિકિત્સા પ્રણાલીમાં કોઇ ગ્રહને આધીન હોય તેવી જ વનસ્પતિ અને ઔષધિઓમાં તે ગ્રહ જન્ય રોગનો ઉપચાર કરવામાં આવે છે.
આપણાં ત્યાં ઋષિ-મુનિઓ દ્વારા સંબંધિત વ્યાખ્યા જ્યોતિષ અને વાસ્તુ સંબંધી ગ્રંથોમાં વિસ્તારથી કરવામાં આવે છે.જ્યોતિષ ગ્રંથોનાં અનુસાર,આપણાં સૌરઊર્જાનાં વિભિન્ન ગ્રહોનો અલગ-અલગ પ્રકારનાં વૃક્ષોનું આધિપત્ય છે.જે વૃક્ષ ઊંચા અને મજબુત તથા કઠણ હોય તેના પર સૂર્યનો વિશેષ અધિકાર હોય છે.દુધ વાળાં વૃક્ષો પર ચંદ્રનો પ્રભાવ હોય છે
લત્તાં, વલ્લી વગેરે પર ચંદ્ર અને શુક્રનો અધિકાર હોય છે.કાંટાળાં છોડ પર રાહુ અને કેતુનો વિશેષ અધિકાર છે.જે વૃક્ષોમં વિશેષ રસ નાં હોય,નબળાં અને દેખવામાં અપ્રિય હોય અને સુકાયેલાં હોય તે વૃક્ષો પર શનિનો અધિકાર હોય છે.દરેક ફળવાળાં વૃક્ષો પર બૃહસ્પતિ, ફળ વગરનાં વૃક્ષો પર બુધ અને ફળ, પુષ્પ ચિકણાં વૃક્ષો પર શુક્રનો અધિકાર હોય છે.ઔષધીય જડીબુટ્ટીમાં સ્વામી ચંદ્રમા છે.આયુર્વેદિક ચિકિત્સા પ્રણાલીમાં કોઇ ગ્રહને આધીન હોય તેવી જ વનસ્પતિ અને ઔષધિઓમાં તે ગ્રહ જન્ય રોગનો ઉપચાર કરવામાં આવે છે.