સંતરા ખધા પછી એકદમ ચુસ્તી મહેસૂસ થાય છે. નિયમિત રીતે સંતરાને આહારમાં સામેલ કરવાથી શરદી, ખાંસી કે રક્તસ્ત્રાવની ફરિયાદ નથી રહેતી. શરીર સશક્ત અને દીર્ધાયુ બને છે. રાતે સૂતી વખતે અને પછી સવારે સંતરા ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. દરરોજ સંતરાના જયૂસનું સેવન કોઈપણ પ્રકારના કેન્સરની સંભાવનાને ઓછી કરી દે છે કારણ કે સંતરાના જ્યૂસમાં એન્ટીઓક્સિડેન્ટ્સ વધુ માત્રામાં હોય છે.
સાંધાઓના દર્દીઓને પણ સંતરાના જ્યૂસનું સેવન કરવું જોઈએ. તેનાથી દર્દમાં રાહત રહે છે અને વજન પણ નિયંત્રિત રહે છે. સંતરાના જ્યૂસમાં ફોલેટ જોવા મળે છે અને ફોલેટ ઘાવને ભરવામાં અને નવા સેલ્સ નિર્માણમાં મદદ કરે છે. સંતરાની છાલને પત્થર ઉપર પાણીની સાથે પીસીને શરીર ઉપર લગાવવાથી જૂની ખંજવાળનો રોગ માત્ર 5-6 દિવસમાં જ જતો રહે છે. સંતરાની છાલને તડકામાં સૂકવીને જ્યાં મચ્છર હોય તે જગ્યાએ સળગાવવાથી મચ્છરો ભાગી જાય છે.
સળગતા સંતરાના છાલની ખૂશબુ આખા વાતાવરણમાં ફેલાઈ જાય છે અને વાતાવરણ ખુશબુમય બની જાય છે. સંતરાના રસમાં એક રૂના પૂમડાને પલાળીને આંખ ઉપર લગભગ 20-25 મિનિટ લગાવવાથી આંખોની નીચે કાળા કુંડળા સમાપ્ત થઈ જાય છે. રોજ સંતરાના રસમાં થોડુ પીસેલુ જીરૂ અને સિંધુ નમક નાખી પીવાથી અમ્લપીત અર્થાત્ એસીડીટીમાં એકદમ આરામ મળી જાય છે. ગર્ભવતી સ્ત્રી જો ગર્ભધારણ થયા પછી દિવસમાં રોજ સંતરાનો ઉપયોગ કરે તો તેનાથી સંતાન ખૂબ જ સુંદર પેદા થાય છે.
સાંધાઓના દર્દીઓને પણ સંતરાના જ્યૂસનું સેવન કરવું જોઈએ. તેનાથી દર્દમાં રાહત રહે છે અને વજન પણ નિયંત્રિત રહે છે. સંતરાના જ્યૂસમાં ફોલેટ જોવા મળે છે અને ફોલેટ ઘાવને ભરવામાં અને નવા સેલ્સ નિર્માણમાં મદદ કરે છે. સંતરાની છાલને પત્થર ઉપર પાણીની સાથે પીસીને શરીર ઉપર લગાવવાથી જૂની ખંજવાળનો રોગ માત્ર 5-6 દિવસમાં જ જતો રહે છે. સંતરાની છાલને તડકામાં સૂકવીને જ્યાં મચ્છર હોય તે જગ્યાએ સળગાવવાથી મચ્છરો ભાગી જાય છે.
સળગતા સંતરાના છાલની ખૂશબુ આખા વાતાવરણમાં ફેલાઈ જાય છે અને વાતાવરણ ખુશબુમય બની જાય છે. સંતરાના રસમાં એક રૂના પૂમડાને પલાળીને આંખ ઉપર લગભગ 20-25 મિનિટ લગાવવાથી આંખોની નીચે કાળા કુંડળા સમાપ્ત થઈ જાય છે. રોજ સંતરાના રસમાં થોડુ પીસેલુ જીરૂ અને સિંધુ નમક નાખી પીવાથી અમ્લપીત અર્થાત્ એસીડીટીમાં એકદમ આરામ મળી જાય છે. ગર્ભવતી સ્ત્રી જો ગર્ભધારણ થયા પછી દિવસમાં રોજ સંતરાનો ઉપયોગ કરે તો તેનાથી સંતાન ખૂબ જ સુંદર પેદા થાય છે.
No comments:
Post a Comment