- શિયાળાની ઋતુ સ્વાસ્થય બનાવવા માટે શ્રેષ્ઠ ગણાય છે.
- શિયાળાની ઠંડીમાં શ્રેષ્ઠ સ્વાસ્થય બનાવવા અને આખું વર્ષ નીરોગી રહેવા તલનું સેવન અતિ ગુણકારી છે.
ઠંડીમાં લોકો પોતાના સ્વાસ્થયને જાળવવા લોકો નીત- નવા નુસખાઓ અપનાવે છે. જાત- જાતના આયુર્વેદિક પ્રયોગો પણ કરે છે.
પરંતુ આપણા વડવાઓ આપણે આખું વર્ષ નીરોગી અને સ્વસ્થ રહીએ તે માટે સ્વાદ અને સ્વાસ્થયને એક સાથે જોડ્યું.
મકર સંક્રાતિમાં ખવાતી તલસાંકળી અને તલની વિવિધ આઇટમ્સ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તલનો ઉપયોગ ઠંડીમાં અનેક પ્રકારે કરવામાં આવે છે. જોકે નાના- નાના દાણા રૂપી આ તલ એ સ્વાસ્થયથી ભરપૂર છે. આ તલનો પ્રયોગ ઘી અને ગોળની સાથે કરવાથી ઘણાં પ્રકારના રોગ દૂર થાય છે. તે સાથે ઘરમાં બનેલી તલસાંકળી અને તલના લાડુએ શરીર માટે ફાયદાકારક રહે છે.
- જો કોઇ વ્યક્તિને વારંવાર યુરિન આવવાથી કે ખુલીને યુરિન ના આવવાની સમસ્યા હોય તો તેણે પાંચ ગ્રામ તલ અને પાંચ ગ્રામ ગૌખરુનો ઉકાળો બનાવીને પીવડાવવું. આરામ મળશે.
- તલના તેલમાં લીમડાના પાનને નાખો. આ તેલની માલિશથી ખીલ અને ચામડીના રોગથી છુટકારો મળે છે.
-તલના તેલથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. આ ઉપરાંત હ્રદય રોગને રોકવામાં પણ સહાયક રહે છે.
- ખાંસીથી છુટકારો મેળવવામાં તલ મદદ કરે છે. ચા બનાવતી વખતે તેમાં બે ગ્રામ તલ કે બે- ત્રણ તલના છોડના પાન અને થોડુ આદુ પણ નાખો. આ ચાના સેવનથી ખાંસી જલ્દી જ મટી જશે.
- રોજ સવારે 10 ગ્રામ કાળા તલને સારી રીતે ચાવી- ચાવીને ખાવાથી પેઢા સ્વસ્થ અને દાંત મજબુત થાય છે.
- તલ, સુંઠ, મેથી, અશ્વગંધા અને હળદરને બરાબર માત્રામાં મેળવીને પાવડર બનાવી લો. રોજ સવાર- સાંજ આનું સેવન કરવાથી આર્થરાઇટિસથી મુક્તિ મળે છે.
- તલનું સેવન કફ, સોજો, દર્દમાં રાહત પહોંચાડવામાં મદદ કરે છે.
- કાળા તલને શુદ્ધ ઘીમાં વાટી લો. તેમા પીસીને ગોળ ઓગાળીને બન્નેને મેળવીને ઠંડુ કરી લાડુ બાંધી લો. આ લાડુના સેવનથી બહુમુત્રની સમસ્યા ઠીક થઇ જશે.
- શિયાળાની ઠંડીમાં શ્રેષ્ઠ સ્વાસ્થય બનાવવા અને આખું વર્ષ નીરોગી રહેવા તલનું સેવન અતિ ગુણકારી છે.
ઠંડીમાં લોકો પોતાના સ્વાસ્થયને જાળવવા લોકો નીત- નવા નુસખાઓ અપનાવે છે. જાત- જાતના આયુર્વેદિક પ્રયોગો પણ કરે છે.
પરંતુ આપણા વડવાઓ આપણે આખું વર્ષ નીરોગી અને સ્વસ્થ રહીએ તે માટે સ્વાદ અને સ્વાસ્થયને એક સાથે જોડ્યું.
મકર સંક્રાતિમાં ખવાતી તલસાંકળી અને તલની વિવિધ આઇટમ્સ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તલનો ઉપયોગ ઠંડીમાં અનેક પ્રકારે કરવામાં આવે છે. જોકે નાના- નાના દાણા રૂપી આ તલ એ સ્વાસ્થયથી ભરપૂર છે. આ તલનો પ્રયોગ ઘી અને ગોળની સાથે કરવાથી ઘણાં પ્રકારના રોગ દૂર થાય છે. તે સાથે ઘરમાં બનેલી તલસાંકળી અને તલના લાડુએ શરીર માટે ફાયદાકારક રહે છે.
- જો કોઇ વ્યક્તિને વારંવાર યુરિન આવવાથી કે ખુલીને યુરિન ના આવવાની સમસ્યા હોય તો તેણે પાંચ ગ્રામ તલ અને પાંચ ગ્રામ ગૌખરુનો ઉકાળો બનાવીને પીવડાવવું. આરામ મળશે.
- તલના તેલમાં લીમડાના પાનને નાખો. આ તેલની માલિશથી ખીલ અને ચામડીના રોગથી છુટકારો મળે છે.
-તલના તેલથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. આ ઉપરાંત હ્રદય રોગને રોકવામાં પણ સહાયક રહે છે.
- ખાંસીથી છુટકારો મેળવવામાં તલ મદદ કરે છે. ચા બનાવતી વખતે તેમાં બે ગ્રામ તલ કે બે- ત્રણ તલના છોડના પાન અને થોડુ આદુ પણ નાખો. આ ચાના સેવનથી ખાંસી જલ્દી જ મટી જશે.
- રોજ સવારે 10 ગ્રામ કાળા તલને સારી રીતે ચાવી- ચાવીને ખાવાથી પેઢા સ્વસ્થ અને દાંત મજબુત થાય છે.
- તલ, સુંઠ, મેથી, અશ્વગંધા અને હળદરને બરાબર માત્રામાં મેળવીને પાવડર બનાવી લો. રોજ સવાર- સાંજ આનું સેવન કરવાથી આર્થરાઇટિસથી મુક્તિ મળે છે.
- તલનું સેવન કફ, સોજો, દર્દમાં રાહત પહોંચાડવામાં મદદ કરે છે.
- કાળા તલને શુદ્ધ ઘીમાં વાટી લો. તેમા પીસીને ગોળ ઓગાળીને બન્નેને મેળવીને ઠંડુ કરી લાડુ બાંધી લો. આ લાડુના સેવનથી બહુમુત્રની સમસ્યા ઠીક થઇ જશે.
No comments:
Post a Comment