એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, સામાન્ય લોકોની સરખામણીમાં ઓરલ સ્ટેરોઇડ લેનારાઓમાં વિટામિન ડીની ઉણપથી થનારા રોગોનો ખતરો બમણો હોય છે. તેના માટે ૩૧,૦૦૦ બાળકો અને પ્રૌઢ પર અભ્યાસ કરવામાં આવ્યો છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ડોક્ટરોએ સ્ટેરોઇડ દ્વારા જેમનો ઇલાજ ચાલુ હોય એવા દર્દીઓમાં વિટામિન ડી ના સ્તરની તપાસ કડક રીતે કરવી જોઇએ. અલ્બર્ટ આઇન્સટીન કોલેજ ઓફ મેડિસિનના સહાયક પ્રોફેસર એમી સ્કવેરસ્કાયે જણાવ્યું કે, સ્ટેરોઇડના ઉપયોગથી વિટામિન ડી ની ઉણપ થઇ જાય છે. તેના ઉપયોગને કારણે વધનાર એન્જાઇમનું સ્તર વિટામિન ડીને નિષ્ક્રિય કરી દે છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ડોક્ટરોએ સ્ટેરોઇડ દ્વારા જેમનો ઇલાજ ચાલુ હોય એવા દર્દીઓમાં વિટામિન ડી ના સ્તરની તપાસ કડક રીતે કરવી જોઇએ. અલ્બર્ટ આઇન્સટીન કોલેજ ઓફ મેડિસિનના સહાયક પ્રોફેસર એમી સ્કવેરસ્કાયે જણાવ્યું કે, સ્ટેરોઇડના ઉપયોગથી વિટામિન ડી ની ઉણપ થઇ જાય છે. તેના ઉપયોગને કારણે વધનાર એન્જાઇમનું સ્તર વિટામિન ડીને નિષ્ક્રિય કરી દે છે.
No comments:
Post a Comment