દહીંમાં હિતકારી અને આરોગ્યવર્ધક તત્વો રહેલાં છે. જો તમને દૂધ ખાવાથી તકલીફ થતી હોય તો દહીં ખાવા તરફ વળો. દહીંમાં કુદરતી લેકટોસનું પ્રમાણ છે જે પાચનક્રિયાને ઝડપી બનાવે છે. બીજું દહીંમાં કુદરતી સ્વરૂપમાં કેલ્શિયમ રહેલું છે. તેથી તમારા પરિવારમાં કોઇને ઓસ્ટિઓપોરોસિસ હોય તો તેમને દહીં ખાવાની સોનેરી સલાહ આપો.
No comments:
Post a Comment