એક નવા અભ્યાસમાં સૂચવાયુ છે કે જે લોકો રોજ રાત્રે 6 કલાક કરતા ઓછી ઊંઘ લે છે તેઓના શરીરમાં ડાયાબીટિઝ અને હૃદય રોગને આવકારતી પરિસ્થિતિઓનુ નિર્માણ થતા આ રોગ થવાનો ખતરો રહે છે.
વાર્વિક મેડિકલ સ્કૂલ અને બફેલોની સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂ યોર્કના સંશોધકોના એક જૂથે ભેગા મળીને શોધ્યુ છે કે ઊંઘનો સમય એ ડાયાબીટિઝ પહેલાના તબક્કાના જોખમને આવકારે છે જે ઈન્સિડેન્ટ-ઈમ્પેર્ડ ફાસ્ટિંગ ગ્લેસેમિયાના નામે ઓળખાય છે.
આઈએફજી નો અર્થ થાય છે કે તમારુ શરીરે જે પ્રમાણે ગ્લુકોઝનુ નિયમન કરવુ જોઈએ તે યોગ્ય રીતે નથી કરી શકતું. જે લોકોને આઈએફજી હોય છે તેમને ટાઈપ 2નો ડાયાબીટિઝ થવાની ઘણી શક્યતાઓ રહેલી છે અને સાથે સાથે હૃદય રોગ અને હુમલાનુ જોખમ પણ રહેલુ છે.
વેસ્ટર્ન ન્યૂ યોર્ક હેલ્થ સ્ટડીમાં સંશોધકોએ 1455 લોકોની 6 વર્ષની માહિતીનો અભ્યાસ કર્યો હતો. આ લોકો 35થી 79 વર્ષની ઉંમરના હતા.
આ અભ્યાસ એનલ્સ ઓફ એપીડેમીઓલોજી જર્નલમાં પ્રકાશિત થયો હતો.
વાર્વિક મેડિકલ સ્કૂલ અને બફેલોની સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂ યોર્કના સંશોધકોના એક જૂથે ભેગા મળીને શોધ્યુ છે કે ઊંઘનો સમય એ ડાયાબીટિઝ પહેલાના તબક્કાના જોખમને આવકારે છે જે ઈન્સિડેન્ટ-ઈમ્પેર્ડ ફાસ્ટિંગ ગ્લેસેમિયાના નામે ઓળખાય છે.
આઈએફજી નો અર્થ થાય છે કે તમારુ શરીરે જે પ્રમાણે ગ્લુકોઝનુ નિયમન કરવુ જોઈએ તે યોગ્ય રીતે નથી કરી શકતું. જે લોકોને આઈએફજી હોય છે તેમને ટાઈપ 2નો ડાયાબીટિઝ થવાની ઘણી શક્યતાઓ રહેલી છે અને સાથે સાથે હૃદય રોગ અને હુમલાનુ જોખમ પણ રહેલુ છે.
વેસ્ટર્ન ન્યૂ યોર્ક હેલ્થ સ્ટડીમાં સંશોધકોએ 1455 લોકોની 6 વર્ષની માહિતીનો અભ્યાસ કર્યો હતો. આ લોકો 35થી 79 વર્ષની ઉંમરના હતા.
આ અભ્યાસ એનલ્સ ઓફ એપીડેમીઓલોજી જર્નલમાં પ્રકાશિત થયો હતો.
No comments:
Post a Comment