દરરોજ જાંબુ કે સ્ટ્રોબેરી જેવા ફળ ખાવાથી વૃદ્ધો અલ્ઝાઈમર જેવી બીમારીથી બચી શકે છે. અમેરિકન કેમિકલ સોસાયટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બેરી પ્રજાતિના ફળ માનવ મસ્તિષ્કની કેટલીક કોશિકાઓને પુનર્જીવિત કરી દે છે.
૬૦ વર્ષની ઉંમર બાદ વૃદ્ધોના મગજમાં આ કોશિકાઓ ક્ષતિગ્રસ્ત થઈ જવાથી તેમને સ્મૃતિદોષ કે અલ્ઝાઈમરની બીમારી ઘેરી લે છે.
આ ફળોમાં એન્થ્રોસાયનાઈન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે મગજની તંદુરસ્ત કોશિકાઓનો નાશ કરતા માઈક્રોગ્લિયાને નિષ્ક્રિય કરી દે છે.
No comments:
Post a Comment