આજકાલ સારા ખાન-પાન ના હોવાને કારણે અને ખાન –પાન પ્રત્યે વાપરવામાં આવતી બેદરકારીને આજની પેઢીને સ્વાસ્થય સંબંધી તકલીફો જેમ કે નબળાઇ વગેરેથી હેરાન થાય છે,
વળી કામનું ભારણ,વધતી સ્પર્ધા અને ખાન –પાનનું અસંતુલન એના કારણે ભુલવાની બીમારી પણ પીડાય છે. કારણકે આયુર્વેદમાં આ બીમારીઓને દુર કરવાના સરળ ઉપાય છે.
1 . સાત બદામને રાતે પલાળીને સવારે તેની છાલ ઉતારી બારીક ભુકો કરી લો.આ પેસ્ટને લગભગ 250 ગ્રામ દુઘમાં નાખીને ત્રણ ઉભરા લાવો.
આના પછી તેને નીચે ઉતારી એક ચમચી ઘી અને બે ચમચી ખાંડ મેળવી ઠંડુ કરી પી લો. 15 થી 20 દિવસ આમ કરવાથી યાદશક્તિ તેજ થાય છે.
2. પલળેલી બદામને કાળી મરી સાથે પીસી લો અને તેને ખુબ ચાવીને ખાઓ,તે ઉપર નવશેકું દુધ પી લો.
3 . દરરોજ એક ચમચી શંખપુષ્પીના ચુર્ણને દુધ કે ખાંડ સાથે ત્રણથી ચાર અઠવાડિયા સુધી લો.
વિશેષ – માથાનું દર્દ, આંખોની નબળાઇ, આંખોથી પાણી આવવું, આંખોમાં દર્દ થવું આ રોગોમાં આ વિધિ લાભદાયક છે.
આજકાલ સારા ખાન- પાન ના હોવાને કારણે યાદશક્તિ નબળી થવી એ સામાન્ય સમસ્યા થતી જાય છે,પણ હવે મુંઝાશો નહી.
તે માટે અપનાવો આ સરળ ઉપાય જેનાથી તેજ યાદશક્તિ સાથે તમે દુનિયા જીતી શકશો.
No comments:
Post a Comment