છોકરાઓની ફી ટેલિફોન-વીજળી ખર્ચ,દુધવાળાનો હિસાબ... મહિનાના આ બધા ખર્ચા સાથે હવે એક નવા ખર્ચા જોડાતા જાય છે. સમસ્યા એ છે કે આ ખર્ચાઓ દિવસે ને દિવસે વધતાં જાય છે. કોઇ સુવિધા અને સાધનના બદલામાં કોઇ ખર્ચો કરીએ તો , પણ હજી ઠીક વાત છે.
પણ તકલીફ અને હેરાનગતિ સાથે નાણાં પણ ખર્ચવા પડે એ માટે અફસોસ અને દુખ ચોક્કસ થાય.
પ્રદુષિત હવા,પાણી અને ભોજન સાથે જીવન વિતાવવાની મજબુરીના પગલે આજે લગભગ જ કોઇ એવી વ્યક્તિ હશે જે દવા- દારૂ વગર કે ડોક્ટરી સલાહથી પુરી રીતે ફીટ હોય.
પરંતુ આવા કેટલાક ઉપાયો છે કે જે નિયમિત દિનચર્યામાં સમાવેશ કરી વ્યક્તિ પોતાની રોગ -પ્રતિકારક શક્તિને કંઇ એ રીતે વધારે છે કે એની પર કોઇ બીમારીની અસર ના થાય. આવો જાણીએ આ ઉપાય...
- ત્રિફળા જે આમળા,હરડે અને બહેડા નું સંયુક્ત રૂપ છે એને પ્રતિદિન સુતા સમયે નવશેકા પાણી સાથે લેવું જોઇએ. આ એક દિવ્ય રસાયણ છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને ખુબ જ વધારે છે. રોજ તુલસીના 5 પત્તાં ચાવવાથી અને બે - ચાર લીમડાંના પાનની કુંપળ ખાલી પેટે લેવાથી શરીરને રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.
- ફણગાવેલા કઠોળ અને સલાડનું નિયમિત સેવન કરો.
- સવારની તાજી હવામાં બે-ચાર કિ.મી મોર્નિંગ વૉક કરો.
- અમુક પસંદગી વાળા પ્રાણાયામ પોતાની દિનચર્યામાં સમાવિષ્ટ કરો.
પણ તકલીફ અને હેરાનગતિ સાથે નાણાં પણ ખર્ચવા પડે એ માટે અફસોસ અને દુખ ચોક્કસ થાય.
પ્રદુષિત હવા,પાણી અને ભોજન સાથે જીવન વિતાવવાની મજબુરીના પગલે આજે લગભગ જ કોઇ એવી વ્યક્તિ હશે જે દવા- દારૂ વગર કે ડોક્ટરી સલાહથી પુરી રીતે ફીટ હોય.
પરંતુ આવા કેટલાક ઉપાયો છે કે જે નિયમિત દિનચર્યામાં સમાવેશ કરી વ્યક્તિ પોતાની રોગ -પ્રતિકારક શક્તિને કંઇ એ રીતે વધારે છે કે એની પર કોઇ બીમારીની અસર ના થાય. આવો જાણીએ આ ઉપાય...
- ત્રિફળા જે આમળા,હરડે અને બહેડા નું સંયુક્ત રૂપ છે એને પ્રતિદિન સુતા સમયે નવશેકા પાણી સાથે લેવું જોઇએ. આ એક દિવ્ય રસાયણ છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને ખુબ જ વધારે છે. રોજ તુલસીના 5 પત્તાં ચાવવાથી અને બે - ચાર લીમડાંના પાનની કુંપળ ખાલી પેટે લેવાથી શરીરને રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.
- ફણગાવેલા કઠોળ અને સલાડનું નિયમિત સેવન કરો.
- સવારની તાજી હવામાં બે-ચાર કિ.મી મોર્નિંગ વૉક કરો.
- અમુક પસંદગી વાળા પ્રાણાયામ પોતાની દિનચર્યામાં સમાવિષ્ટ કરો.
No comments:
Post a Comment