
ઉજાસ અને નિખારને હંમેશાથી પ્રશંસાને પાત્ર હોય છે.ઘણીવાર જોતા હોઇએ છે કે લોકો પોતાના શ્યામ રંગથી નાખુશ હોય છે.
શ્યામ રંગ કયારેક કેરિયરમાં અડચણ લાવે છે તો ક્યારેક લગ્નમાં.
મોટાભાગના લોકો પોતાના જીવનસાથી ઉજળા વાનનાં હોય એવું પ્રિફર કરતા હોય છે.
1. એક બાલદીમાં ઠંડા અથવા નવશેકા પાણીમાં લીંબુ રસ મેળવી ગરમીઓમાં અમુક મહિના સુધી નાહવાથી ત્વચાનો રંગ નીખરે છે.(આ વિધીને કરવાથી ત્વચા સંબંધી ઘણા રોગ મટી જાય છે)
2. આમળાનો મુરબ્બો રોજ એક નંગ ખાવાથી બે –ત્રણ મહિનામાં રંગ નિખરવા લાગે છે.
3. ગાજરનો રસ અડધો ગ્લાસ ખાલી પેટે સવાર –સાંજ લેવાના એક મહિનામાં રંગ નીખરવા લાગે છે.
4. રોજ સવાર –સાંજ જમ્યા બાદ થોડી માત્રામાં વરિયાળી ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચાનો રંગ બદલાઇ જાય છે.
5. રાતે સુવાના પહેલા નવશેકા પાણીની સાથે નિયમિત રૂપે ત્રિફળા ચુર્ણનું સેવન કરો.
No comments:
Post a Comment