મોટાભાગે આપણા મનમાં એવો સવાલ ઊભો થાય છે કે, ફલાણુ મને સૂટ નથી કરતું કે થતું. આ પ્રશ્ન ખાવા-પીવાથી લઈને આપણા વ્યવહાર, પહેરવેશ, દોસ્ત, પસંદ-નાપસંદ, સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ તથા રોગોની સંભાવનાને જાણવાની જિજ્ઞાસા માટે રહે છે. આયુર્વેદમાં આ બધી જિજ્ઞાસાઓનું સમાધાન ઉપલબ્ધ છે. આયુર્વેદમાં દરેક વ્યક્તિની એક વિશેષ પ્રકૃતિ બતાવવામાં આવી છે.
આ દોષો પ્રમાણે અનુભવી વૈધ નક્કી કરી રોગીની પૂરી જાણકારીની અનુભૂતિ કરી લે છે. કેટલાક લોકો વાત પ્રકૃત્તિના, કેટલાક પિત્ત તથા કેટલાક કફ પ્રકૃત્તિના હોય છે. એમાં સમરૂપથી વાત-કપ-પિત્ત વાળા સ્વસ્થ તથા માત્ર એકલ દો, પ્રકૃત્તિવાળા સદાય રોગી હોય છે. તેથી પ્રકૃત્તિ પ્રમાણે ખાવા-પીવાની સલાહ વૈધ આપે છે. જેમ કે...
-વાત પ્રકૃત્તિવાળા વ્યક્તિને ઠંડુ, હલકુ, રુક્ષ ખાન-પાન, વાતને વધારીને વાત રોગો જેવા કે સાંધાનું દર્દ, કમર દર્દ, સાયટિકા, માથાનો દુઃખાવો વગેરે ઉત્પન્ન કરે છે.
-આ પ્રકારે પિત્ત પ્રકૃત્તિવાળા વ્યક્તિઓને ગરમ, મસાલાયુક્ત, તીખા, ચટપટુ ભોજન લેવાથી હાઇપર એસીડીટી, પીળીયો, તાવ વગેરે રોગો ઝડપથી ઉત્પન્ન થાય છે.
-એવી જ રીતે કફ પ્રકૃત્તિવાળા વ્યક્તિઓને ગળ્યું, ભારે તથા અધ્યધિક ઘી-તેલ- ચરબીવાળો ખોરાક, કફદોષને વધારી ડાયાબિટિસ, મેદસ્વીતા, હૃદયને લગતી વિકૃત્તિ, દમ વગેરે રોગોની સંભાવના વધારે છે. આથી વૈધ પ્રકૃત્તિની વિરુદ્ધ ખાન-પાનની સલાહ આપે છે.
આ પ્રકારે પ્રકૃત્તિના આધારે આપણે વ્યક્તિની પસંદ નાપસંદને જાણી શકીએ છીએ, દ્રડ વાત પ્રકૃત્તિવાળાને વાત પ્રધાન, પિત્ત પ્રકૃત્તિવાળાને પિત્ત પ્રધાન તથા કફ પ્રકૃત્તિવાળાને કફદોષ પ્રધાન ખાન-પાન પસંદ આવે છે.
-એવી જ રીતે વાત પ્રકૃત્તિના વ્યક્તિ અસ્થિર, ચંચળ, ફૂર્તિલો, લાંબો, રૂક્ષ ત્વચા તથા મોટાભાગે શ્યામવર્ણવાળો હોય છે.
-પિત્ત પ્રકૃત્તિવાળો વ્યક્તિ વાતે-વાતે ગુ્સ્સે થઈ જનારો હોય છે.
-કફ પ્રકૃત્તિવાળો વ્યક્તિ સામાન્ય રીતે આરામપ્રિય, મિષ્ઠાનપ્રેમી, મોટાભાગે સ્થૂળ, શાંત, સમજી-વિચારીને કામ કરનાર હોય છે. આવા અકળ પ્રકૃત્તિવાળા લોકો ઓછા જ હોય છે. મોટાભાગના લોકો દ્વંદજ અર્થાત્ દોષ પ્રધાન પ્રકૃત્તિના હોય છે.
આથી આયુર્વેદિક ચિકિત્સા પ્રકૃત્તિનું આકલન કરી ખાવા-પીવા, વ્યવહાર કરવા, દવા લેવાની સલાહ આપે છે. જો તમે પણ જાણવા માંગો છો પોતાની પ્રકૃત્તિને લગતા ગાઢ રહસ્યોને તો આજે જ આયુર્વેદને અપનાવો અને પોતાની પ્રકૃત્તિ નક્કી કરી સ્વસ્થ તથા સુખી જીવવનો આનંદ લો.
આ દોષો પ્રમાણે અનુભવી વૈધ નક્કી કરી રોગીની પૂરી જાણકારીની અનુભૂતિ કરી લે છે. કેટલાક લોકો વાત પ્રકૃત્તિના, કેટલાક પિત્ત તથા કેટલાક કફ પ્રકૃત્તિના હોય છે. એમાં સમરૂપથી વાત-કપ-પિત્ત વાળા સ્વસ્થ તથા માત્ર એકલ દો, પ્રકૃત્તિવાળા સદાય રોગી હોય છે. તેથી પ્રકૃત્તિ પ્રમાણે ખાવા-પીવાની સલાહ વૈધ આપે છે. જેમ કે...
-વાત પ્રકૃત્તિવાળા વ્યક્તિને ઠંડુ, હલકુ, રુક્ષ ખાન-પાન, વાતને વધારીને વાત રોગો જેવા કે સાંધાનું દર્દ, કમર દર્દ, સાયટિકા, માથાનો દુઃખાવો વગેરે ઉત્પન્ન કરે છે.
-આ પ્રકારે પિત્ત પ્રકૃત્તિવાળા વ્યક્તિઓને ગરમ, મસાલાયુક્ત, તીખા, ચટપટુ ભોજન લેવાથી હાઇપર એસીડીટી, પીળીયો, તાવ વગેરે રોગો ઝડપથી ઉત્પન્ન થાય છે.
-એવી જ રીતે કફ પ્રકૃત્તિવાળા વ્યક્તિઓને ગળ્યું, ભારે તથા અધ્યધિક ઘી-તેલ- ચરબીવાળો ખોરાક, કફદોષને વધારી ડાયાબિટિસ, મેદસ્વીતા, હૃદયને લગતી વિકૃત્તિ, દમ વગેરે રોગોની સંભાવના વધારે છે. આથી વૈધ પ્રકૃત્તિની વિરુદ્ધ ખાન-પાનની સલાહ આપે છે.
આ પ્રકારે પ્રકૃત્તિના આધારે આપણે વ્યક્તિની પસંદ નાપસંદને જાણી શકીએ છીએ, દ્રડ વાત પ્રકૃત્તિવાળાને વાત પ્રધાન, પિત્ત પ્રકૃત્તિવાળાને પિત્ત પ્રધાન તથા કફ પ્રકૃત્તિવાળાને કફદોષ પ્રધાન ખાન-પાન પસંદ આવે છે.
-એવી જ રીતે વાત પ્રકૃત્તિના વ્યક્તિ અસ્થિર, ચંચળ, ફૂર્તિલો, લાંબો, રૂક્ષ ત્વચા તથા મોટાભાગે શ્યામવર્ણવાળો હોય છે.
-પિત્ત પ્રકૃત્તિવાળો વ્યક્તિ વાતે-વાતે ગુ્સ્સે થઈ જનારો હોય છે.
-કફ પ્રકૃત્તિવાળો વ્યક્તિ સામાન્ય રીતે આરામપ્રિય, મિષ્ઠાનપ્રેમી, મોટાભાગે સ્થૂળ, શાંત, સમજી-વિચારીને કામ કરનાર હોય છે. આવા અકળ પ્રકૃત્તિવાળા લોકો ઓછા જ હોય છે. મોટાભાગના લોકો દ્વંદજ અર્થાત્ દોષ પ્રધાન પ્રકૃત્તિના હોય છે.
આથી આયુર્વેદિક ચિકિત્સા પ્રકૃત્તિનું આકલન કરી ખાવા-પીવા, વ્યવહાર કરવા, દવા લેવાની સલાહ આપે છે. જો તમે પણ જાણવા માંગો છો પોતાની પ્રકૃત્તિને લગતા ગાઢ રહસ્યોને તો આજે જ આયુર્વેદને અપનાવો અને પોતાની પ્રકૃત્તિ નક્કી કરી સ્વસ્થ તથા સુખી જીવવનો આનંદ લો.
No comments:
Post a Comment