Monday, 26 September 2011

સ્વસ્થ શરીર, તેજ દિમાગ અને શક્તિશાળી મન




મુદ્રાઓમાં અક્ષ્વિની મુદ્રા અને યોગમાં પ્રાણાયામ લાંબી ઉંમર માટે 100 ટકા સારી વિદ્યાઓ છે.પ્રાણાયામને બધે ઉપલબ્ધ અમ્રુતની ઓળખાણ આપવામાં આવી શકે છે.આ બ્રમ્હાંડમા સહજ-સુલભ થઈને માત્ર લાભકારી થવાની કોઇ ક્રીયા હોય તો તે છે પ્રાણાયામ.

આના ઉપીયોગથી શારીરિક ઉર્જાની વ્રુધ્ધી, રોગ પ્રતિરોધ ક્ષમતામાં વધારો,અધ્યાત્મિક અનુભુતિ,માનસિક વિકારોનુ સમાપન અનેક આવા લાભ પ્રક્રુતિના આવા વરદાનથી મળી શકે છે.આ યોગિક ક્રીયામાં આવશ્યક્તા માત્ર સમય અને લગનની રહે છે,જેની જરૂરત પણ સામાન્ય રીતે શરુઆતમાં વધારે હોય છે.

થોડા સમય પછી આના લાભ અને જ્ઞાનનો અનુભવ ,આને કરવાવાળા પર એટલી અસર કરે છે કે પછી આને છોડવાનુ મન બનાવવુ એ ભગવાનનો પ્રકોપ અથવા દુર્ભાગ્યના સુચક અતિરિક સંભવ નથી.નહીતર વગર કોઇ કીંમત ચુકાવ્યા વગર મળવાવાળુ આ સર્વ સુલભ અમ્રુતને મેળવવામાટે કોઇ પ્રયાસ ન કરવો એ માણસનુ દુર્ભાગ્ય નથી તો શું છે?

No comments:

Post a Comment