ઘરની સજાવટ કરતી વખતે મોટાભાગના લોકો વિશેષ રૂપે પોતાના બેડરૂમની સજાવટનું ધ્યાન રાખે છે. બેડરૂમ જ એ જગ્યા હોય છે જ્યાં દિવસભરની ભાગ- દોડ બાદ પણ આરામ મળે છે.એટલે આ જરૂરી છે કે સજાવટનું વિશેષ રીતે ધ્યાન રાખવામાં આવે છે.
વર્તમાનમાં બજારમાં એવા ઘણા પ્રકારના સજાવટના છોડ હોય છે જે ઘરની સુંદરતામાં અભિવૃદ્ધિ કરી દે છે,
એટલે જ લોકો પોતાના બેડરૂમના ઇંટીરિયર વખતે છોડના ઉપયોગનું પણ ધ્યાન રાખે છે.પરંતુ વાસ્તુની દ્રષ્ટિએ જોઇએતો બેડરૂમમાં છોડ લગાવવા યોગ્ય નથી.
વિશેષ રીતે કાંટાળા છોડ જેવા કે ક્રેકટ્સ,ગુલાબ વગેરેને અશુભ માનવામાં આવે છે.
જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો રૂમમાં સુતી વખતે ત્યાં કોઇપણ પ્રકારનો છોડ રાખવો જોઇએ નહી.કારણકે રાતના સમયે છોડની શ્વાસ લેવાની ક્રિયા વિપરીત હોય છે. છોડ રાતે ઑક્સિજન ગ્રહણ કરે છે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે.
જ્યારે દિવસમાં આ પક્રિયા ઊંધી હોય છે. આ જ કારણથી આપણી આસપાસના છોડ રહેવાથી બીમારીઓ થવાની સંભાવના રહે છે.
એટલે જ તો આપણે જ્યાં સુઇએ છીએ ત્યાં છોડ રાખવા ના જોઇએ.આપણે કોઇ બીમાર વ્યક્તિના રૂમમાં તાજા ફુલ રાખીએ છીએ પણ રાતના સમયે આવા ફુલોને રૂમમાંથી દુર કરવું વધુ હિતકારી છે.
વર્તમાનમાં બજારમાં એવા ઘણા પ્રકારના સજાવટના છોડ હોય છે જે ઘરની સુંદરતામાં અભિવૃદ્ધિ કરી દે છે,
એટલે જ લોકો પોતાના બેડરૂમના ઇંટીરિયર વખતે છોડના ઉપયોગનું પણ ધ્યાન રાખે છે.પરંતુ વાસ્તુની દ્રષ્ટિએ જોઇએતો બેડરૂમમાં છોડ લગાવવા યોગ્ય નથી.
વિશેષ રીતે કાંટાળા છોડ જેવા કે ક્રેકટ્સ,ગુલાબ વગેરેને અશુભ માનવામાં આવે છે.
જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો રૂમમાં સુતી વખતે ત્યાં કોઇપણ પ્રકારનો છોડ રાખવો જોઇએ નહી.કારણકે રાતના સમયે છોડની શ્વાસ લેવાની ક્રિયા વિપરીત હોય છે. છોડ રાતે ઑક્સિજન ગ્રહણ કરે છે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે.
જ્યારે દિવસમાં આ પક્રિયા ઊંધી હોય છે. આ જ કારણથી આપણી આસપાસના છોડ રહેવાથી બીમારીઓ થવાની સંભાવના રહે છે.
એટલે જ તો આપણે જ્યાં સુઇએ છીએ ત્યાં છોડ રાખવા ના જોઇએ.આપણે કોઇ બીમાર વ્યક્તિના રૂમમાં તાજા ફુલ રાખીએ છીએ પણ રાતના સમયે આવા ફુલોને રૂમમાંથી દુર કરવું વધુ હિતકારી છે.
No comments:
Post a Comment