- ઘણા લોકોને દૂધ પચતું નથી. પેટમાં વાયુ થઇ જાય છે અને ઝાડા જેવું થાય છે. આ ફરિયાદને દૂર કરવા દૂધ પીધા પછી અડધી ચમચી અજમો મુખવાસની જેમ ચાવી જવો.
- વારંવાર પેશાબ જવાની તકલીફવાળાએ અડધી ચમચી અજમો અને એટલો જ ગોળ નાંખી અડધું ખાંડી ચાવી જવું.
- અડધી ચમચી અજમાના દાણા પર લીંબુનાં ચાર-પાંચ ટીપાં પાડીને ચાવી જવો. આમ કરવાથી વાયુ-કફનો નાશ થશે
- વારંવાર પેશાબ જવાની તકલીફવાળાએ અડધી ચમચી અજમો અને એટલો જ ગોળ નાંખી અડધું ખાંડી ચાવી જવું.
- અડધી ચમચી અજમાના દાણા પર લીંબુનાં ચાર-પાંચ ટીપાં પાડીને ચાવી જવો. આમ કરવાથી વાયુ-કફનો નાશ થશે
No comments:
Post a Comment