કબજિયાત બહુ જ સામાન્ય સમસ્યા છે પણ તે અજાણી ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. સામાન્ય માન્યતા અનુસાર અમુક કારણોને કબજિયાત થવા પાછળ જવાબદાર માનવામાં આવે છે.
જેમ કે કસરત ન કરવી, તણાવ, અનિયમિત દિનચર્યા અને વધારે પડતી દવાઓ ખાવી. આ બધાથી પણ મહત્વના કારણ છે અયોગ્ય ખોરાક અને પર્યાપ્ત માત્રામાં પાણી ન પીવું. તો જાણો એવા 5 ખોરાક વિશે જે કબજિયાતને દૂર રાખવા માટે ટાળવા જોઈએ.
1. લાલ માંસ અથવા સુવર અને ગૌમાંસ: જે લોકો નોનવેજ ખોરાક ખાય છે અને તેમાંય ખાસ કરીને રેડ મિટ તેમણે આ ટાળવું જોઈએ. કારણ કે તેમાં પ્રોટીન તો ભરપૂર હોય છે પણ પકાવેલા મિટમાં પ્રોટિનની માત્રા શૂન્ય થઈ જાય છે. પાકેલા માંસને પચવામાં શરીરને 90 કલાકથી પણ વધુનો સમય લાગે છે.
2. સુગર પ્રોડક્ટસ: કેક, ચોકલેટ, પેસ્ટ્રિઝ જેવા સુગર પ્રોડક્ટસમાં ફાઈબર ભલે ઓછું હોય પણ તેમાં ફેટ અને સુગરનું પ્રમાણ ઘણું હોય છે. આ પ્રકારના ખોરાકને કારણે કબજિયાત થવાની શક્યતા વધી જાય છે.
3. ડેરી પ્રોડક્ટસ: અમેરિકન ક્રોનિકલ અનુસાર દૂધ, માખણ, પનીર અને આઈસક્રિમ જેવા ઉત્પાદકોમાં ફાઈબરનું પ્રમાણ બહુ જ ઓછુ હોય છે પણ ફેટ વધુ હોય છે. આ માત્ર કબજિયાત જ નહીં પરંતુ હૃદયની બીમારી માટે પણ ખતરો બની શકે છે.
4. પ્રોસેસ્ડ ફૂડ: પિઝા, બર્ગર, પાસ્તા, ચિપ્સ અને કોલ્ડ ડ્રિન્ક્સ જેવી વસ્તુઓનું સેવન કબજિયાતની સમસ્યાને વધારે છે.
5. કૈફિન: ચા, કોફીનું સેવન પણ આ સમસ્યા માટે ગંભીર સાબિત થઈ શકે છે. વધુ પ્રમાણમં ચાને કારણે અનિંદ્રા, ડ્રિપેશન જેવી બીમારીઓ વધવાની શક્યતા રહે છે.
જેમ કે કસરત ન કરવી, તણાવ, અનિયમિત દિનચર્યા અને વધારે પડતી દવાઓ ખાવી. આ બધાથી પણ મહત્વના કારણ છે અયોગ્ય ખોરાક અને પર્યાપ્ત માત્રામાં પાણી ન પીવું. તો જાણો એવા 5 ખોરાક વિશે જે કબજિયાતને દૂર રાખવા માટે ટાળવા જોઈએ.
1. લાલ માંસ અથવા સુવર અને ગૌમાંસ: જે લોકો નોનવેજ ખોરાક ખાય છે અને તેમાંય ખાસ કરીને રેડ મિટ તેમણે આ ટાળવું જોઈએ. કારણ કે તેમાં પ્રોટીન તો ભરપૂર હોય છે પણ પકાવેલા મિટમાં પ્રોટિનની માત્રા શૂન્ય થઈ જાય છે. પાકેલા માંસને પચવામાં શરીરને 90 કલાકથી પણ વધુનો સમય લાગે છે.
2. સુગર પ્રોડક્ટસ: કેક, ચોકલેટ, પેસ્ટ્રિઝ જેવા સુગર પ્રોડક્ટસમાં ફાઈબર ભલે ઓછું હોય પણ તેમાં ફેટ અને સુગરનું પ્રમાણ ઘણું હોય છે. આ પ્રકારના ખોરાકને કારણે કબજિયાત થવાની શક્યતા વધી જાય છે.
3. ડેરી પ્રોડક્ટસ: અમેરિકન ક્રોનિકલ અનુસાર દૂધ, માખણ, પનીર અને આઈસક્રિમ જેવા ઉત્પાદકોમાં ફાઈબરનું પ્રમાણ બહુ જ ઓછુ હોય છે પણ ફેટ વધુ હોય છે. આ માત્ર કબજિયાત જ નહીં પરંતુ હૃદયની બીમારી માટે પણ ખતરો બની શકે છે.
4. પ્રોસેસ્ડ ફૂડ: પિઝા, બર્ગર, પાસ્તા, ચિપ્સ અને કોલ્ડ ડ્રિન્ક્સ જેવી વસ્તુઓનું સેવન કબજિયાતની સમસ્યાને વધારે છે.
5. કૈફિન: ચા, કોફીનું સેવન પણ આ સમસ્યા માટે ગંભીર સાબિત થઈ શકે છે. વધુ પ્રમાણમં ચાને કારણે અનિંદ્રા, ડ્રિપેશન જેવી બીમારીઓ વધવાની શક્યતા રહે છે.
No comments:
Post a Comment