
માથામાં દુખાવો, સાંધાનો દુખાવો કે શરીરના કોઈ પણ હિસ્સામાં દુખાવો થઈ રહ્યો હોય તો પેઈનકિલર લેવાની જરૂર નથી. માત્ર 10 મિનીટ ધ્યાન ધરવાની જ જરૂર છે.
નોર્થ કેરોલિનાની સ્કૂલ ઓફ મેડિસીનમાં થયેલા એક અભ્યાસમાં આ વાત કહેવાઈ છે કે ધ્યાન પેઈનકિલરની જરૂરિયાત સમાપ્ત કરે છે. આ શોધ પંદર વિદ્યાર્થીઓ પર કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને માથામાં દુખાવો કે તણાવની ફરિયાદ રહેતી હતી તેમના દુખાવામાં 57 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. આ લોકોએ દવા લેવાની પણ બંધ કરી દીધી હતી.
મેડિસીનના નિર્દેશકે કહ્યું કે લોકોએ દવા લેવાની જગ્યાએ ધ્યાન
No comments:
Post a Comment