ગાજરનો ઉપયોગ કરચલીઓ દૂક કરવાની ક્રિમ બનાવવા માટે કરાય છે જો કે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગાજર અને શક્કરિયા કેન્સરના ટ્યૂમરથી છૂટકારો અપાવી શકે છે.
વૈજ્ઞાનિકોએ શોધમાં જાણ્યું છે કે ગાજર અને શક્કરિયામાં મળતા અમ્લ રેટિનોઈક એસિડ સ્ત્રીઓને થતા સ્તન કેન્સરના ટ્યૂમરને શરૂઆતના તબક્કામાં રોકી શકે છે.
આ રસાયણ કોશિકાઓના વિકાસ અને જીવનને પ્રભાવિત કરે છે. સાથે જ તે ત્વચાને ફરીથી યુવાન બનાવવા માટે પણ ઉપયોગી છે.
વૈજ્ઞાનિકોએ શોધમાં જાણ્યું છે કે ગાજર અને શક્કરિયામાં મળતા અમ્લ રેટિનોઈક એસિડ સ્ત્રીઓને થતા સ્તન કેન્સરના ટ્યૂમરને શરૂઆતના તબક્કામાં રોકી શકે છે.
આ રસાયણ કોશિકાઓના વિકાસ અને જીવનને પ્રભાવિત કરે છે. સાથે જ તે ત્વચાને ફરીથી યુવાન બનાવવા માટે પણ ઉપયોગી છે.
No comments:
Post a Comment