મરી મટાડે માંદગી
- માથું દુખતું હોય ત્યારે મરીને કરંજ તેલમાં વાટી તેનો લેપ કરવાથી રાહત થાય છે.
- આધાશીશીમાં મરી અને ચોખાને ભાંગરાના રસમાં વાટી તેનો લેપ કરવાથી આરામ થાય છે.
- શરીરમાં ઝીણો તાવ રહેતો હોય તેમણે મરી અને સાકર લઇ તેનો પાણીમાં ઉકાળો બનાવી પીવું.
No comments:
Post a Comment