Thursday, 28 July 2011

મરી મટાડે માંદગી

 
- માથું દુખતું હોય ત્યારે મરીને કરંજ તેલમાં વાટી તેનો લેપ કરવાથી રાહત થાય છે.
- આધાશીશીમાં મરી અને ચોખાને ભાંગરાના રસમાં વાટી તેનો લેપ કરવાથી આરામ થાય છે.
- શરીરમાં ઝીણો તાવ રહેતો હોય તેમણે મરી અને સાકર લઇ તેનો પાણીમાં ઉકાળો બનાવી પીવું.

No comments:

Post a Comment