જો તમે અલ્સરની સમસ્યાથી પીડાતા હોવ તો તેને દૂર કરવા માટે મુક્ત મને હસો. લીડ્સ યુનિવર્સિટીના સંશોધક પ્રોફેસર આન્દ્રે નેલ્સનનું કહેવું છે કે મુક્ત મને હસવાથી અલ્સરના દરદીઓને ઘણી રાહત મળે છે.
કારણ કે હસવાથી ડાયફ્રોમ સક્રિય બને છે જેનાથી આખા શરીરમાં રક્ત પ્રવાહ વધે છે. અલ્સરના ઈલાજ માટે રક્ત પ્રવાહને વધારવાની જરૂર હોય છે.
પગના અલ્સરના ઈલાજ માટે મોટાભાગની હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્ર અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરે છે. જો કે છેલ્લા પાંચ વર્ષમાં 337 દરદીઓ પર કરવામાં આવેલી શોધમાં આ રીતે બીમારીથી જલ્દી છૂટકારો મેળવવા માટે આટલું પૂરતું નથી. મુક્ત મને હસવાને કારણે આ સમસ્યા દૂર થઈ જાય છે
કારણ કે હસવાથી ડાયફ્રોમ સક્રિય બને છે જેનાથી આખા શરીરમાં રક્ત પ્રવાહ વધે છે. અલ્સરના ઈલાજ માટે રક્ત પ્રવાહને વધારવાની જરૂર હોય છે.
પગના અલ્સરના ઈલાજ માટે મોટાભાગની હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્ર અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરે છે. જો કે છેલ્લા પાંચ વર્ષમાં 337 દરદીઓ પર કરવામાં આવેલી શોધમાં આ રીતે બીમારીથી જલ્દી છૂટકારો મેળવવા માટે આટલું પૂરતું નથી. મુક્ત મને હસવાને કારણે આ સમસ્યા દૂર થઈ જાય છે
No comments:
Post a Comment