- અરીઠાંનો રસ કડવો અને તીખો છે. તાસીરે તે ગરમ છે. અરીઠાં હલકા, ચીકણા, જલદ અને ત્રિદોષહર છે.
- અરીઠાંને પાણીમાં પલાળી તેનાથી માથું ધોવાથી માથાનો ખોડો, જૂ, મેલ વગેરે મટે છે અને ફરી થતાં નથી. ખરતા વાળ પણ અટકે છે.
- અરીઠાંનું પાણી ખૂબ અસરકારક છે. બેભાન વ્યક્તિના નાકમાં નાખતાં તે તરત બેઠો થઇ જાય છે. માથું દુ:ખતું હોય અને પાણીનાં ટીપાં નાકમાં મૂકતાં માથું તુરંત ઊતરી જાય છે.
- દમના રોગીને અરીઠાંનું પાણી પાવાથી ઊલટી થઇ કફ બહાર નીકળી જાય છે અને રોગમાં રાહત થાય છે.
- અરીઠાંનું પાણી વીંછીના ડંખ ઉપર લગાવવાથી વીંછીનું ઝેર ઊતરે છે.‘
- અરીઠાંને પાણીમાં પલાળી તેનાથી માથું ધોવાથી માથાનો ખોડો, જૂ, મેલ વગેરે મટે છે અને ફરી થતાં નથી. ખરતા વાળ પણ અટકે છે.
- અરીઠાંનું પાણી ખૂબ અસરકારક છે. બેભાન વ્યક્તિના નાકમાં નાખતાં તે તરત બેઠો થઇ જાય છે. માથું દુ:ખતું હોય અને પાણીનાં ટીપાં નાકમાં મૂકતાં માથું તુરંત ઊતરી જાય છે.
- દમના રોગીને અરીઠાંનું પાણી પાવાથી ઊલટી થઇ કફ બહાર નીકળી જાય છે અને રોગમાં રાહત થાય છે.
- અરીઠાંનું પાણી વીંછીના ડંખ ઉપર લગાવવાથી વીંછીનું ઝેર ઊતરે છે.‘
No comments:
Post a Comment