ખાવામાં જો ડુંગળી ન હોય તો ભોજન સ્વાદિષ્ટ નથી લાગતું. જો કે સંશોધકોનું કહેવું છે કે ડુંગળી માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતી પણ વજન ઘટાડવાની સાથે સાથે ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પણ બચાવે છે.
ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે આ બીમારીઓથી બચવા માંગો તો વધારેમાં વધારે ડુંગળીનું ખાઓ.
સંશોધકો અનુસાર ડુંગળીમાંથી નીકળતો રસ બ્લડ પ્રેશર ઓછું કરવાની સાથે સાથે લિવરમાં થતી ક્ષતિને પણ ઠીક કરે છે.
ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે આ બીમારીઓથી બચવા માંગો તો વધારેમાં વધારે ડુંગળીનું ખાઓ.
સંશોધકો અનુસાર ડુંગળીમાંથી નીકળતો રસ બ્લડ પ્રેશર ઓછું કરવાની સાથે સાથે લિવરમાં થતી ક્ષતિને પણ ઠીક કરે છે.
મન મૂકીને ડુંગળી ખાઓ, સ્વાસ્થ્યની ચિંતા ભૂલી જાઓ
ReplyDelete